કોઇનો ઉત્સાહ વધારવો, તેને એનર્જેટિક બનાવવો, પડ્કારો જીલવા માટે તૈયાર કરવો એ એના પર કરેલો ખુબ મોટો ઉપકાર છે.બાળક વિવેકી, પ્રામાણિક અને પરિશ્રમી બને તે માટે મા-બાપ પ્રયત્નશીલ હોય છે.પરંતુ થાય છે ઉલટુ,બાળક અપ્રામાણિક ,અવિવેકી અને આળસુ બની જાય છે.પોજીટીવ એનર્જી પેદા કરનારા વિચારો,પુસ્તકો,મિત્રો, સજ્જ્નો વગેરેનો સંગ કરાવવાનું આપણે ચૂકી જઇએ છીએ.અને જાણે અજાણે નકારાત્મકતા તરફ દોરી જઇએ છીએ.ખબર પડે છે ત્યારે ઘણુ મોડુ થઇ ગયુ હોયછે.......
No comments:
Post a Comment
Thanks for read and inspire.